પાનકાર્ડ વિશે માહિતી...

પાનકાર્ડ નંબર  (કાયમી ખાતા નંબર) એ ભારતના તમામ કરદાતાઓને સોંપાયેલ 10-અંકનો અનન્ય ઓળખ નંબર છે. પાનકાર્ડ નંબર એક જ પાન નંબર સામે વ્યક્તિ અથવા કંપની માટે બધી કર-સંબંધિત માહિતી રેકોર્ડ કરે છે. પાનકાર્ડ જારી કરનાર અધિકારી ભારત સરકારનો આવકવેરા વિભાગ છે. પાનકાર્ડની માન્યતા આજીવન રહે છે.

નવું પાનકાર્ડ

નવા પાન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો:

- ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા
- આધાર કાર્ડ ઝેરોક્ષ
- સહી
- પિતાનું પૂરું નામ
- પાનકાર્ડમાં નામ અને જન્મ તારીખ ફક્ત આધાર કાર્ડ મુજબ જ આવશે.

નોંધ: નવા પાનકાર્ડની PDF ફાઇલ તમારા મોબાઇલ નંબર પર 4 થી 5 દિવસમાં મોકલવામાં આવશે. તથા પાન કાર્ડ ૨૦-૨૫ દિવસમાં આધાર કાર્ડના સરનામા પર આવી જશે.

Click to Book Appoinment For
નવું પાનકાર્ડ

પાન કાર્ડમાં ફેરફાર

પાન કાર્ડમાં નામ અને જન્મ તારીખ ફેરફાર માટે જરૂરી દસ્તાવેજો:

- ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા
- આધાર કાર્ડ ઝેરોક્ષ
- જૂનો પાન કાર્ડ નંબર અથવા ઝેરોક્ષ
- પાનકાર્ડમાં નામ અને જન્મ તારીખ ફક્ત આધાર કાર્ડ મુજબ જ આવશે.

નોંધ: નવા પાનકાર્ડની PDF ફાઇલ તમારા મોબાઇલ નંબર પર 4 થી 5 દિવસમાં મોકલવામાં આવશે. તથા પાન કાર્ડ ૨૦-૨૫ દિવસમાં આધાર કાર્ડના સરનામા પર આવી જશે.

Click to Book Appoinment For
પાન કાર્ડમાં ફેરફાર

ખોવાયેલું પાન કાર્ડ

ખોવાયેલા પાન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો:

- ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા
- આધાર કાર્ડ ઝેરોક્ષ
- જૂનો પાન કાર્ડ નંબર અથવા ઝેરોક્ષ

નોંધ: પાન કાર્ડ ૨૦-૨૫ દિવસમાં આધાર કાર્ડના સરનામા પર આવી જશે.

Click to Book Appoinment For
ખોવાયેલું પાન કાર્ડ

31

Cities

18,544

Villages

8,495

Customers

47

Franchise